વિધાન $A$ : વનસ્પતિકોષમાં તારાકેન્દ્રનો અભાવ હોય છે.
વિધાન $R$ : વનસ્પતિકોષમાં કોષવિભાજન દરમિયાન દ્રિધ્રુવીય ત્રાકનું સર્જન થાય છે.

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે,$R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • B
    $A$ અને $R$ બંને ખોટાં છે.
  • C
    $A$ અને $R$ બંને સાચાં છે,$R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

તારાકેન્દ્ર (Centrioles) અને તારાકાય (Centrosomes) કોના કોષોમાં જોવા મળે છે?

આપેલ આકૃતિમાં $A$ શાનું સૂચન કરે છે?

કોષવિભાજનમાં ભાગ લેતી કઈ અંગિકા વનસ્પતિકોષમાં ગેરહાજર હોય છે?

પક્ષ્મ (Cilium) અથવા કશા (Flagellum) વિશેના નીચેના વિધાનોનો અભ્યાસ કરો અને પ્રશ્નનો જવાબ આપો.
$(i)$ પક્ષ્મ / કશામાં બે એકલ સૂક્ષ્મનલિકાઓની આસપાસ નવ દ્વિતીય સૂક્ષ્મનલિકાઓની બાહ્ય રીંગ હોય છે.
$(ii)$ પક્ષ્મ નાના હોય છે જે હલેસાની જેમ કામ કરે છે,જેનાથી કોષો અથવા તેની આસપાસના પ્રવાહીનું હલનચલન થાય છે.
$(iii)$ કશા તુલનાત્મક રીતે લાંબી હોય છે અને કોષના હલનચલન માટે જવાબદાર છે.
$(iv)$ પક્ષ્મ અને કશા કોષરસસ્તર દ્વારા આવરિત હોય છે. ઉપરનામાંથી કયા વિધાનો સાચા છે?

સેન્ટ્રોસોમ (તારાકાય) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo