વિધાન $P$ : બે ક્રમિક અર્ધીકરણ વિભાજન વચ્ચેના તબક્કાને ઇન્ટરકાઇનેસિસ કહે છે.
વિધાન $Q$ : બે ક્રમિક કોષવિભાજન વચ્ચેના ગાળાને કોષચક્ર કહે છે.

  • A
    વિધાન $P$ અને $Q$ બંને ખોટાં છે.
  • B
    વિધાન $P$ સાચું અને વિધાન $Q$ ખોટું છે.
  • C
    વિધાન $P$ ખોટું અને વિધાન $Q$ સાચું છે.
  • D
    વિધાન $P$ અને $Q$ બંને સાચાં છે.

Explore More

Similar Questions

સમભાજન (mitosis) ની નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
$a.$ રંગસૂત્રોનું વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ
$b.$ તારાકેન્દ્રનું વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ
$c.$ રંગસૂત્રોનું વિષુવવૃત્તીય તલ પર ગોઠવણી
$d.$ કોષકેન્દ્રપટલ અને કોષકેન્દ્રિકાનું પુનઃનિર્માણ

બહુકોષીય સજીવોમાં સમભાજન (Mitosis) અને અર્ધીકરણ (Meiosis) નું મહત્વ ટૂંકમાં લખો.

કોષ વિભાજનના અભ્યાસ માટે સામાન્ય રીતે કયું અભિરંજક વપરાય છે?

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(I)$ $M$ તબક્કો $(i)$ કોષકેન્દ્રિકા,ગોલ્ગી પ્રસાધન અને $\text{ER}$ નું પુનઃનિર્માણ
$(II)$ અંત્યાવસ્થા (Telophase) $(ii)$ $\text{DNA}$ નું સ્વયંજનન થતું નથી
$(III)$ ડાયાકાઇનેસિસ (Diakinesis) $(iii)$ કોષચક્રનો સૌથી નાટ્યાત્મક તબક્કો
$(IV)$ આંતરકોષવિભાજન (Interkinesis) $(iv)$ વ્યતિકરણની અંતિમ અવસ્થા (Terminalisation of chiasmata)

નીચેના યોગ્ય જોડકાં જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ પુખ્ત માનવ શરીરમાં કોષોની સંખ્યા$(p)$ $90$ મિનિટ
$(b)$ માનવ કોષના કોષચક્રનો સરેરાશ સમય$(q)$ $10^{14}$
$(c)$ આંતરાવસ્થાના કુલ પેટા તબક્કા$(r)$ $24$ કલાક
$(d)$ યીસ્ટના કોષચક્રનો સરેરાશ સમય$(s)$ $3$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo