અર્ધિકરણની કઈ અવસ્થામાં સમજાત રંગસૂત્રો છૂટા પડે છે,જ્યારે તેની રંગસૂત્રિકાઓ (sister chromatids) તેના સેન્ટ્રોમીયર સાથે જોડાયેલી રહે છે?

  • A
    ભાજનાવસ્થા-$I$
  • B
    ભાજનાવસ્થા-$II$
  • C
    ભાજનોત્તરાવસ્થા-$I$
  • D
    ભાજનોત્તરાવસ્થા-$II$

Explore More

Similar Questions

શું તમે અર્ધીકરણ (meiosis) યાદ કરી શકો છો અને જણાવી શકો છો કે કયા તબક્કે પુનઃસંયોજિત (recombinant) $DNA$ બને છે?

અર્ધીકરણની નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો.
$I.$ ટર્મિનલાઇઝેશન (અંતિમકરણ) $II.$ વ્યતિકરણ (Crossing over)
$III.$ સિનેપ્સિસ (સૂત્રયુગ્મન) $IV.$ જનીનોનું વિશ્લેષણ (Disjunction)
સાચો ક્રમ કયો છે?

નીચેના જોડકાં જોડો:
કોલમ $I$કોલમ $II$
$(a)$ પૂર્વાવસ્થા-$I$$(p)$ કોષકેન્દ્રીકા અને કોષકેન્દ્રપટલ પુનઃનિર્માણ પામે છે
$(b)$ ભાજનાવસ્થા-$I$$(q)$ સૌથી લાંબો સમય ચાલતી અવસ્થા
$(c)$ ભાજનોતરાવસ્થા-$I$$(r)$ સમજાત રંગસૂત્રો વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય છે
$(d)$ અંત્યાવસ્થા-$I$$(s)$ દરેક ધ્રુવ પર પહોંચતા રંગસૂત્રોની સંખ્યા મૂળ કોષ કરતા અડધી હોય છે

એક સજીવ કે જેમાં $44$ રંગસૂત્રો એટલે કે $22$ સમજાત જોડ છે,તેમાં અર્ધીકરણ-$I$ ના અંતે બાળકોષમાં કેટલા રંગસૂત્રો હશે?

અર્ધીકરણ (Meiosis) ........ માં પરિણમે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo