$\text{વિધાન } (S)$: દરેક નવો પેદા થતો કોષ કોષચક્રને અનુસરે છે.
$\text{કારણ } (R)$: વનસ્પતિ કોષમાં તારાકેન્દ્રનો અભાવ હોય છે.

  • A
    $S$ અને $R$ બંને સાચા છે, અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
  • B
    $S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $S$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

સ્થાયી કોષકેન્દ્રપટલ અને આંતરકોષકેન્દ્રીય ત્રાકનું નિર્માણ એ ..........નું લક્ષણ છે.

વિધાન $X$ : અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન જનીનદ્રવ્યનું સ્વયંજનન માત્ર એક જ વાર થાય છે.
વિધાન $Y$ : ઇન્ટરકાઇનેસિસ દરમિયાન જનીનદ્રવ્યનું સ્વયંજનન થતું નથી.

નીચેનામાંથી કયું કોષચક્રની અવસ્થા તેના કાર્ય સાથે યોગ્ય રીતે સુસંગત નથી?

કૉલમ $I$ ને કૉલમ $II$ સાથે જોડીને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ $I$કૉલમ $II$
$A$. સાયનેપ્સિસ દ્વારા સમજાત રંગસૂત્રોની ગોઠવણી$(i)$ ભાજનાવસ્થા $II$ (Anaphase $II$)
$B$. $RNA$ અને પ્રોટીનનું સંશ્લેષણ$(ii)$ ઝાયગોટીન (Zygotene)
$C$. રીકોમ્બિનેઝ ઉત્સેચકની ક્રિયા$(iii)$ $G_2$ તબક્કો
$D$. સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી પરંતુ રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે$(iv)$ ભાજનાવસ્થા $I$ (Anaphase $I$)
$(v)$ પેકીટીન (Pachytene)

કોષ વિભાજનના અભ્યાસ માટે સામાન્ય રીતે કયું અભિરંજક વપરાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo