વિધાન $A$ - $G_1$ તબક્કામાં રંગસૂત્રોનું સ્વયંજનન થાય છે.
વિધાન $B$ - કોષ $G_2$ તબક્કામાંથી સમભાજનમાં પ્રવેશે છે.

  • A
    વિધાન $A$ અને $B$ બંને ખોટાં છે.
  • B
    વિધાન $A$ અને $B$ બંને સાચાં છે.
  • C
    વિધાન $A$ ખોટું છે અને $B$ સાચું છે.
  • D
    વિધાન $A$ સાચું છે અને $B$ ખોટું છે.

Explore More

Similar Questions

$X$ અને $Y$ માટે સાચી જોડી પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ કોષકેન્દ્ર વિભાજન (Karyokinesis)$(P)$ કોષવિભાજન પૂર્ણ કરે છે
$(2)$ કોષરસ વિભાજન (Cytokinesis)$(Q)$ બહુકોષકેન્દ્રીય સ્થિતિનું નિર્માણ
$(3)$ આંતરકોષકેન્દ્ર વિભાજન (Interkinesis)$(R)$ પૂર્વાવસ્થાથી અંત્યાવસ્થા સુધીનો ગાળો
$(4)$ સિન્સિટિયમ (Syncytium)$(S)$ બે અર્ધીકરણ વિભાજન વચ્ચેનો તબક્કો

સામાન્ય પ્રાણીકોષનું કોષચક્ર ......... છે.

સમવિભાજન (Mitosis) દરમિયાન શું થાય છે?

વિધાન $X$: કોષ વિભાજનની પ્રક્રિયા સજીવની વૃદ્ધિ માટે અનિવાર્ય છે.
વિધાન $Y$: $DNA$ નું સ્વયંજનન અને $DNA$ નું વિભાજન કોષ વિભાજન માટે જરૂરી છે.

$A$: અનાફેઝ-$II$ દરમિયાન,રંગસૂત્રની રંગસૂત્રિકાઓ અલગ થાય છે.
$R$: સમભાજન દરમિયાન રંગસૂત્રનું સેન્ટ્રોમિયર અનાફેઝ તબક્કામાં વિભાજિત થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo