જનીનિક ભિન્નતા ધરાવતી જાતિ પ્રાપ્ત કરવા માટે શું જરૂરી છે?

  • A
    ભિન્નતા ધરાવતા પિતૃઓની પસંદગી કરવી જોઈએ.
  • B
    પસંદ કરેલા પિતૃઓ વચ્ચે સંકરણ કરાવવું જોઈએ.
  • C
    સંકરણ બાદ જનીનોના પુનઃસંયોજનનું મૂલ્યાંકન કરી પસંદગી કરવી જોઈએ.
  • D
    ઉપર્યુક્ત ત્રણેય.

Explore More

Similar Questions

$A$ : બકરીને 'ગરીબ માણસની ગાય' કહેવામાં આવે છે.
$R$ : તે ખૂબ ઓછી માત્રામાં દૂધ આપે છે.

$NCERT$ પાઠ્યપુસ્તક મુજબ, વનસ્પતિ સંવર્ધનમાં શ્રેષ્ઠ પુનઃસંયોજિતોની પસંદગી અને પરીક્ષણ માટે નીચેનામાંથી કયા પગલાં લેવામાં આવે છે?

વિધાન : વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડવામાં આવતા પાકોમાં,શુદ્ધ વંશક્રમ પસંદગી (pure-line selection) ની જરૂર હોતી નથી.
કારણ : સંકર ઓજસ (hybrid vigour) નો ઉપયોગ મોટે ભાગે વાનસ્પતિક પ્રજનન ધરાવતી વનસ્પતિઓમાં થાય છે.

વિધાન : ફિશ મીલ (માછલીનો ખોરાક) પશુઓ અને મરઘાં માટે પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત છે.
કારણ : ફિશ મીલ માછલીના ન ખાવાલાયક ભાગો જેવા કે મીનપક્ષ,પૂંછડી વગેરેમાંથી બનાવવામાં આવે છે.

નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo