વિધાન $A :$ વનસ્પતિસંવર્ધન દ્વારા જનીનિક ભિન્નતા ધરાવતી સુધારેલી જાતો મેળવી શકાય છે.
કારણ $R :$ વનસ્પતિસંવર્ધનના મુખ્ય હેતુઓ પ્રાણીસંવર્ધન જેવા જ છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ અને $R$ બંને ખોટાં છે.

Explore More

Similar Questions

વનસ્પતિ સંવર્ધન કાર્યક્રમમાં,કોઈ આપેલ પાક માટે તમામ જનીનોના વિવિધ કારકો (alleles) ધરાવતા છોડ/બીજના સમગ્ર સંગ્રહને શું કહેવામાં આવે છે?

નીચે વનસ્પતિ સંવર્ધન કાર્યક્રમમાં સામેલ પગલાં આપેલા છે. આ પગલાંનો સાચો ક્રમ ઓળખો.
$i$. વિવિધતાનો સંગ્રહ
$ii$. સંકરણ
$iii$. પિતૃઓનું મૂલ્યાંકન અને પસંદગી
$iv$. નવી જાતોનું પરીક્ષણ,મુક્તિ અને વ્યાપારીકરણ
$v$. શ્રેષ્ઠ પુનઃસંયોજિતોની પસંદગી અને પરીક્ષણ

ભારતમાં,વનસ્પતિ સંવર્ધન (plant breeding) ક્ષેત્રે સૌથી વહેલું કાર્ય કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું?

$Saccharum$ $barberi$ અને $Saccharum$ $officinarum$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$I -$ શર્કરાનું પ્રમાણ ખૂબ ઓછું
$II -$ શર્કરાનું પ્રમાણ ખૂબ વધુ
$III -$ ઉત્પાદન ઓછું
$IV -$ ઉત્પાદન વધુ
$V -$ ઉત્તર ભારતમાં ઉગાડવામાં આવે
$VI -$ દક્ષિણ ભારતમાં ઉગાડવામાં આવે
$Saccharum$ $barberi$ $\quad$ $Saccharum$ $officinarum$

વનસ્પતિ સંકરણ (Plant Breeding) નો મુખ્ય હેતુ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo