પ્રાણી સંવર્ધન મુખ્યત્વે કેટલી પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે ?
$ 3$
$ 2$
$ 1$
$ 4$
કોઈ એક ચોક્કસ પ્રદેશના ખેડૂતોને જણાયું કે કઠોળ પાકના ઉછેર દરમિયાન અલ્પવિકસિત પણે પીળા પડી જવાથી ઉત્પાદન ઘટે છે. કઈ સારવારથી બીજનું ઉત્પાદન વધુ મળી શકે?
નીચેના પૈકી જૈવિક ખાતરનું ઉદાહરણ કયું છે?
ભારતીય લોકોના શરીરના મેદમાં $DDT$ નું જૈવિક સંકેન્દ્રણ કેટલું છે?
એસીયાઈલ કોલાઈન એસ્ટેરેઝનો નાશ કોણ કરે છે?
નીચેના ($A$ થી $C$) વિધાનોમાં આપેલ ખાલી જગ્યા પૂરો.
$(A)$ કોઈપણ કોષ/નિવેશ્યનમાંથી સંપૂર્ણ છોડ ઉત્પન્ન થવાની ક્ષમતાને ......$(i)$ .......કહે છે.
$(B)$........$(II)$........દ્વારા પ્રતિકારક જનીનના સ્થળાંતર થાય છે. બાદમાં લક્ષ્ય અને વનસ્પતિના સ્ત્રોત વચ્ચે ......$(iii)$ .......થાય છે.
$(C)$ ચોખાની વેરાયટી $IR8$ ........$(iv)$ દેશમાં વિકસાવવામાં આવી હતી.