$IVRl$ એ સંશોધનને આધારે શું દર્શાવ્યું ?
ઈંડામાં ઉચ્ચ જૈવિક મૂલ્ય છે.
ડેરીઉદ્યોગથી શ્વેતક્રાંતિ આવી છે.
પક્ષીઓ પાલતું પ્રાણીઓ તરીકે અસ્મરણીય સમયથી સાર્વત્રિક વિસ્તરેલ છે.
મધમાખીના જઠરમાંથી ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી મધ છે.
જનીનિક ધોવાણ થવાનું કારણ શું છે ?
$IVRl$ અને $IARl$ ક્રમિક રીતે શેની સાથે સંકળાયેલ છે ?
યોગ્ય જોડકા જોડો.
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ પર સંવર્ધન | $(1)$ એપિસ ઈન્ડિકા |
$(b)$ આંતરજાતિય સંકરણ | $(2)$ નીલક્રાંતિ |
$(c)$ મધમાખી | $(3)$ ખચ્ચર |
$(d)$ મસ્ત્યઉધોગ | $(4)$ હિસારડેલ |
યીસ્ટમાંથી શું મળે છે?
ઈન્ટીગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ $(IPM)$ કોના પર આધારિત છે?