વિધાન $A$: દરેક કોષ વિશ્વની એક અદભુત અજાયબી છે. કારણ $R$: કોષ પોષક તત્વો લે છે,તેનું શક્તિમાં રૂપાંતર કરે છે અને વિશિષ્ટ કાર્યો કરે છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

વૈજ્ઞાનિક રુડોલ્ફ વિરચો $(1855)$ નું કોષ જીવવિજ્ઞાનમાં શું યોગદાન હતું?

વનસ્પતિઓ માટે કોષવાદ કોણે રજૂ કર્યો હતો?

કોષવાદને અનુલક્ષીને કોષસંરચના માટે કયું વિધાન સત્ય છે?

જીવદ્રવ્ય $(Protoplasm)$ માટે $Sarcode$ નામ કોણે સૂચવ્યું હતું?

કોણે શોધ્યું કે કોષ સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo