જે પ્રાણીઓમાં રૂધિરનો જથ્થો મર્યાદિત હોય,તેમાં રૂધિરાભિસરણ તંત્રનું અન્ય એક લક્ષણ કયું છે?

  • A
    રૂધિર ધમનીઓ,શિરાઓ અને કેશિકાઓ મારફતે વહન પામે છે.
  • B
    રૂધિરનું દબાણ ઓછું અને અનિયમિત હોય છે.
  • C
    રૂધિરવાહિનીઓ શરીરમાં આવેલાં રૂધિરથી ભરેલાં અવકાશમાં ખૂલે છે,જેને કોટરો (sinuses) કહે છે.
  • D
    કોટરો રૂધિરથી ભરેલાં હોય છે.

Explore More

Similar Questions

પરિવહન તંત્રમાં સૌથી વધુ કુલ સપાટીય વિસ્તાર શેમાં જોવા મળે છે?

રુધિરના પ્રવાહનો વેગ ક્યાં ન્યૂનતમ હોય છે?

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો.
કૉલમ-$I$ કૉલમ-$II$
$a.$ કેશિકાઓ$(i)$ વાલ્વ
$b.$ શિરાઓ$(ii)$ સરળ સ્નાયુઓ
$c.$ મહાધમની$(iii)$ સૌથી સાંકડી રુધિરવાહિનીઓ
$d.$ ટ્યુનિકા મીડિયા$(iv)$ સ્થિતિસ્થાપક ધમની

સાચો વિકલ્પ પસંદ કરો.

વિધાન $X$: રુધિર વાહિનીઓ દ્વારા રુધિર શરીરમાં રહેલા કોષો સુધી વહન પામે છે.
વિધાન $Y$: રુધિરનું દબાણ ઊંચું અને નિયમિત હોય છે.

કોલમ-$A$ ની વસ્તુઓને કોલમ-$B$ સાથે જોડો:
કોલમ-$A$કોલમ-$B$
$(1)$ મહાધમની (Aorta)$(A)$ હૃદયમાંથી ફેફસાં તરફ અશુદ્ધ રુધિર લઈ જાય છે
$(2)$ રુધિરકેશિકાઓ (Capillaries)$(B)$ સૌથી મોટી રુધિરવાહિની
$(3)$ ફુપ્ફુસીય ધમની (Pulmonary artery)$(C)$ નાની રુધિરવાહિનીઓ જ્યાં વાયુઓનું વિનિમય થાય છે
$(4)$ શિરાઓ (Veins)$(D)$ રુધિરવાહિનીઓ જે રુધિરને હૃદય તરફ પાછું લાવે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo