વિધાન $X$: બાયોગૅસનો ઉપયોગ બળતણ તરીકે ઊર્જા મેળવવા માટે થાય છે.
વિધાન $Y$: બાયોગૅસમાં $H_2S$,$CO_2$ અને ઑક્સિજન વાયુ હોય છે.

  • A
    વિધાન $X$ સાચું છે,$Y$ ખોટું છે.
  • B
    વિધાન $X$ ખોટું છે,$Y$ સાચું છે.
  • C
    વિધાન $X$ અને $Y$ બંને સાચાં છે.
  • D
    વિધાન $X$ અને $Y$ બંને ખોટાં છે.

Explore More

Similar Questions

બાયોગેસ ઉત્પાદન દરમિયાન અજારક પાચનનો સાચો ક્રમ પસંદ કરો.

મિથેનોજિન્સ બેક્ટેરિયા:

$A$ : મિથેનોજેન્સ સુકોષકેન્દ્રી સજીવો સાથે સહજીવન દર્શાવી શકે છે.
$R$ : તેઓનો ઉપયોગ બાયોગેસના ઉત્પાદન માટે થાય છે.

આપણા દેશમાં, છાણ સિવાય બાયોગેસના ઉત્પાદન માટે નીચેનામાંથી કોનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે?

મિથેનોજેન્સ,ખાસ કરીને $Methanobacterium$,સેલ્યુલોઝયુક્ત પદાર્થો પર અજારક રીતે વૃદ્ધિ પામે છે અને શું ઉત્પન્ન કરે છે?
$I.$ મિથેન
$II.$ કાર્બન ડાયોક્સાઇડ
$III.$ ઓક્સિજન
$IV.$ ઇથેન
સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo