$Bt$ વિષ (ટોક્સિન) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તે જીવાતના અન્નમાર્ગમાં પ્રવેશ કરે છે,જ્યાં તેની ઝેરી અસરને કારણે જીવાતનું મૃત્યુ થાય છે.
  • B
    સક્રિય થયેલ વિષ જીવાતોના અંડપિંડમાં દાખલ થઈ તેને વંધ્ય બનાવે છે,જેથી જીવાતોનું પ્રજનન અટકે છે.
  • C
    સંબંધિત $Bacillus$ પ્રજાતિમાં વિષનિરોધી દ્રવ્યો હોય છે.
  • D
    $Bacillus$ માં $Bt$ પ્રોટીન સક્રિય વિષ તરીકે અસ્તિત્વ ધરાવે છે.

Explore More

Similar Questions

નીચે $2$ વિધાનો આપેલા છે: એકને વિધાન $(A)$ અને બીજાને કારણ $(R)$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $(A) :-$ $Bacillus$ $thuringiensis$ નું ઝેરી કીટનાશક પ્રોટીન $Bacillus$ ને પોતે મારતું નથી.
કારણ $(R) :-$ $Bacillus$ માં,$Bt$ ટોક્સિન પ્રોટીન નિષ્ક્રિય પ્રોટોક્સિન તરીકે અસ્તિત્વ ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

ગોલ્ડન રાઈસ (Golden rice) શેમાં મદદ કરશે $:-$

વનસ્પતિઓ,બેક્ટેરિયા,ફૂગ તથા પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે ફેરફાર કરવામાં આવ્યા હોય તેને $11$ શું કહે છે?

ગોલ્ડન રાઈસ (Golden rice) કયા વિટામિનથી સમૃદ્ધ છે?

$Bacillus$ $thuringiensis$ $(Bt)$ ના વિષકારક જનીનના પ્રવેશ દ્વારા વિકસાવવામાં આવેલી $Bt$ કોટન જાત શેના સામે પ્રતિકારક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo