પાણીમાં પ્રદૂષણનું પ્રમાણ વધારે છે તેમ ક્યારે કહી શકાય?

  • A
    જ્યારે પાણીમાં $CO_2$ નું પ્રમાણ વધારે હોય.
  • B
    જ્યારે પાણીમાં ઓક્સિજનનો જથ્થો વધારે હોય.
  • C
    જ્યારે પાણીમાં $BOD$ નું મૂલ્ય વધારે હોય.
  • D
    જ્યારે પાણીમાં ફ્લોક્સનું પ્રમાણ વધારે હોય.

Explore More

Similar Questions

જ્યારે સુએઝનું પાણી જળાશયોમાં ઉમેરવામાં આવે છે,ત્યારે માછલીઓ મરી જાય છે કારણ કે:

ઘરગથ્થુ અને દવાખાનાના વાહિત મળમાં ઘણીવાર ઘણા અનિચ્છનીય રોગકારક સૂક્ષ્મજીવો હોય છે. જો યોગ્ય સારવાર વગર તેને જળાશયોમાં છોડવામાં આવે, તો નીચેનામાંથી કયા રોગો થઈ શકે છે?
$I-$ મરડો કે અતિસાર
$II-$ ટાઈફોઈડ
$III-$ કમળો
$IV-$ કેન્સર
$V-$ કોલેરા
$VI-$ $AIDS$

$B.O.D$ એટલે શું?

'સોન' નદીમાં કયા ઉદ્યોગોનો કચરો ઠાલવવામાં આવે છે?

ઘરોમાંથી નીકળતા ગંદા પાણી (domestic sewage) માં અશુદ્ધિઓનું પ્રમાણ કેટલું હોય છે,જે તેને મનુષ્યના ઉપયોગ માટે અયોગ્ય બનાવે છે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo