તંદુરસ્તી લોકોના આયુષ્યમાં વધારો કરે છે, પરંતુ ઘટાડો શેમાં કરે છે ?

  • A

      બાળમૃત્યુ

  • B

      પ્રસૂતાનું મૃત્યુ

  • C

      $(A)$ અને $(B)$ બંને

  • D

      એકપણ નહીં

Similar Questions

સાચું વિધાન પસંદ કરો.

એન્ટીબોડીને તેના કાર્યને અનુરૂપ યોગ્ય રીતે જોડો.

વિભાગ $- I$ વિભાગ $- II$

$(a)$ $I_g G$

$(i)$ શરીર સપાટીને રક્ષણ
$(b)$ $I_g A$ $(ii)$ પ્રાદેશીક અતિસંવેદનાનું નિયમન
$(c)$ $I_g M$ $(iii)$ $B-$ કોષોને સક્રિય કરે
$(d)$ $I_g D$ $(iv)$ દેહજળને રક્ષણ
$(e)$ $I_g E$ $(v)$  શરીર રૂધિર પ્રવાહને રક્ષણ

શાંતિ બક્ષનાર સંશ્લેષિત ઔષધ કયું છે ?

સીરમમાં મળી આવતું ઈમ્યુનોગ્લોબ્યુલીન કયું નથી ?

ક્યાં પ્રકારનાં અંગોમાં સૌથી વધુ એન્ટીજન સાથેની આંતરક્રિયા થાય છે?