વિધાન $A$: $AIDS$ ના દર્દી માટે વિવિધ રોગોના ચેપથી બચવું અશક્ય બની જાય છે.
કારણ $R$: $HIV$ ના ચેપને કારણે શરીરમાં મદદકર્તા $T$-લસિકાકોષોની સંખ્યામાં ઘટાડો થાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

મનુષ્યમાં ઇમ્યુનો ડેફિસિયન્સી સિન્ડ્રોમ નીચેનામાંથી કોના પરિણામે વિકસી શકે છે?

$AIDS$ ની શંકા ધરાવતા દર્દીઓ માટે કઈ નિદાન પદ્ધતિ સૂચવવામાં આવે છે?

નીચેનામાંથી કઈ રીતે $HIV$ ફેલાય છે?

નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં $AIDS$ નો ચેપ લાગતો નથી?

$AIDS$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo