$T-$ લસિકાકોષો.........
ઍન્ટિજન સાથે સંકળાયેલ છે.
અસ્થિમજ્જામાં પરિપક્વ બને છે.
ભક્ષકકોષો તરીકે વર્તે છે.
બરોળમાં પરિપક્વ બને છે.
મચ્છર અને મલેરીયા વચ્ચેનો સંબંધ કોના દ્વારા સાબિત કરવામાં આવ્યો હતો?
રૂધિરના દબાણ અને હૃદયનાં સ્પંદનમાં વધારો એ કયાં સ્ત્રાવની અસર છે ?
કોકેન ક્યા ન્યુરોટ્રાન્સમીટર (ચેતાપ્રેષક દ્રવ્ય) ના વહનમાં દખલ કરેછે?
જો પ્લાઝમોડીયમના સ્પોરોઝોઈટને કુતરામાં દાખલ કરવામાં આવે તો, કૂતરો.......
હિંગનો ગુણધર્મ શું છે? તે .... છે.