જાતીય અંતઃસ્ત્રાવો નીચેનામાંથી કોની મદદ વિના કાર્ય કરે છે?

  • A
    ગોનાડોટ્રોપિન્સ
  • B
    જરાયુ
  • C
    પિટ્યુટરી
  • D
    ઈન્સ્યુલીન

Explore More

Similar Questions

રિસેપ્ટર (ગ્રાહી) $.......$ ના બનેલા હોય છે.

રાસાયણિક સંકલનના સંદર્ભમાં અંતઃસ્ત્રાવી તંત્રનું સાચું કાર્ય નીચેનામાંથી કયું છે?

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $(A)$ અને બીજાને કારણ $(R)$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $(A)$: $FSH$,જે કોષરસસ્તર સાથે જોડાયેલા ગ્રાહીઓ સાથે આંતરક્રિયા કરે છે,તે લક્ષ્ય કોષમાં પ્રવેશતું નથી.
કારણ $(R)$: $FSH$ નું તેના ગ્રાહીઓ સાથેનું જોડાણ તેની જૈવરાસાયણિક અને શારીરિક પ્રતિક્રિયાઓ માટે દ્વિતીય સંદેશાવાહક (ચક્રીય $AMP$) ઉત્પન્ન કરે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: કેટેકોલામાઈન્સ,પેપ્ટાઈડ અને પોલીપેપ્ટાઈડ અંતઃસ્ત્રાવોની કાર્ય કરવાની પદ્ધતિ કોષરસસ્તરના ગ્રાહીઓ દ્વારા થાય છે.
વિધાન $II$: આ અંતઃસ્ત્રાવો નોન-સ્ટીરોઈડ,પાણીમાં દ્રાવ્ય અને લિપિડમાં અદ્રાવ્ય અંતઃસ્ત્રાવો છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

નીચેના સ્તંભોને જોડો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(A)$ ઓક્સિટોસિન$(1)$ એમિનો એસિડના વ્યુત્પન્ન
$(B)$ એપિનેફ્રાઇન$(2)$ સ્ટીરોઇડ
$(C)$ પ્રોજેસ્ટેરોન$(3)$ પ્રોટીન
$(D)$ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ (Growth hormone)$(4)$ પેપ્ટાઇડ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo