જો રુધિરમાં $ADH$ નું પ્રમાણ ઓછું હોય,તો.....

  • A
    મૂત્રનું પ્રમાણ વધે છે.
  • B
    મૂત્રનું પ્રમાણ ઘટે છે.
  • C
    મૂત્રનું પ્રમાણ સામાન્ય રહે છે.
  • D
    મૂત્રના પ્રમાણ પર કોઈ અસર થતી નથી.

Explore More

Similar Questions

જ્યારે શરીરના પ્રવાહીનું કદ સામાન્ય કરતા ઘટી જાય છે,ત્યારે $ADH$:

નીચેના વિધાનોના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો:
$(a)$ જ્યારે એફરન્ટ ધમનિકામાં રુધિરનો પ્રવાહ ઘટે છે ત્યારે એન્જિયોટેન્સિન $II$ કિડનીમાં ધમનિકાઓનું સંકોચન કરીને રુધિર પ્રવાહ ઘટાડે છે અને બ્લડ પ્રેશર ઘટાડે છે.
$(b)$ એન્જિયોટેન્સિન $II$ એડ્રિનલ કોર્ટેક્સને $DCT$ માં $Na^+$ અને $Cl^-$ આયનોના વધુ શોષણ માટે એલ્ડોસ્ટેરોન મુક્ત કરવા ઉત્તેજિત કરે છે.
$(c)$ રુધિરની ઓસ્મોલેરિટી એલ્ડોસ્ટેરોન અને $ANP$ ના સ્ત્રાવ સાથે બદલાય છે.

વાસોપ્રેસિન નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે?

નીચેનામાંથી શું દૂરસ્થ ગૂંચળાદાર નલિકા (distal convoluted tubule) માં સોડિયમના પુનઃશોષણમાં વધારો કરે છે?

$RAAS$ એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo