ચેતા આવેગનું વહન ....

  • A
    અમજ્જિત તંતુઓમાં ઝડપી હોય છે
  • B
    મજ્જિત ચેતાતંતુઓમાં ઝડપી હોય છે
  • C
    મજ્જિત અને અમજ્જિત બંનેમાં સમાન હોય છે
  • D
    આપેલ પૈકી એકપણ નહીં

Explore More

Similar Questions

જ્યારે ચેતાકોષની પટલ પર ઉત્તેજના (stimulus) આપવામાં આવે છે,ત્યારે તે કોના ઝડપી પ્રવાહનું કારણ બને છે?

ચેતાતંતુની પટલ (axonal membrane) પર ઉત્તેજના આપતા,

વિશ્રામી સ્થિતિમાન (resting potential) દરમિયાન,અક્ષતંતુની પટલ (axonal membrane) કોના માટે વધુ પ્રવેશશીલ હોય છે?

ચેતાતંતુમાં સક્રિય કલાવિજસ્થિતિમાન (Action Potential) ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે બહારની સપાટી ધન અને અંદરની સપાટી ઋણ હોય છે,અને કલાવિજસ્થિતિમાન ઉલટાઈ જાય છે કારણ કે...

ચેતાતંતુ દ્વારા ચેતા આવેગના પ્રસરણ દરમિયાન,કોષરસ પટલની અંદરની બાજુએ કયા પ્રકારનો વિદ્યુત ફેરફાર જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo