ચેતાકોષનું વિશ્રામી કલાસ્થિતિમાન (Resting Membrane Potential) કેટલું હોય છે? (મિલિ વોલ્ટમાં)

  • A
    $+70$
  • B
    $+30$
  • C
    $-30$
  • D
    $-70$

Explore More

Similar Questions

જ્યારે ચેતાકોષ કોઈ આવેગનું વહન કરતો નથી,ત્યારે અક્ષતંતુની પટલ $...........$ આયનો માટે પ્રમાણમાં વધુ પ્રવેશશીલ અને $...........$ આયનો માટે લગભગ અપ્રવેશશીલ હોય છે.

$A$: ચેતાતંત્રમાં ક્રિયાત્મક પોટેન્શિયલ (action potential) નું નિર્માણ એક્સોપ્લાઝમમાં સોડિયમ આયનોના પ્રવેશ પર આધાર રાખે છે.
$R$: ચેતા આવેગના નિર્માણ દરમિયાન સોડિયમ આયનોનો પ્રવેશ પોટેશિયમ આયનોના બહાર નીકળવાને કારણે થાય છે.

ચેતાકોષમાં ઉર્મિવેગના વહન દરમિયાન કોષરસપટલની અંદરની બાજુએ વીજભારનું સ્વરૂપ કેવું હોય છે?

ચેતા આવેગનું વહન એ એક

$A$ : $Na^+, K^+$ અને પ્રોટીનની સાંદ્રતામાં અસંતુલન સ્થિતિમાન (resting potential) ઉત્પન્ન કરે છે.
$R$ : $Na^+$ અને $K^+$ ની અસમાન વહેંચણી જાળવી રાખવા માટે,ચેતાકોષો વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo