ચેતાતંતુના પુનઃધ્રુવીકરણ (Repolarization) દરમિયાન નીચેનામાંથી કઈ ઘટનાઓ થાય છે?
$(a)$ $Na^+$ માર્ગ ખૂલે છે
$(b)$ $Na^+$ માર્ગ બંધ થાય છે
$(c)$ $K^+$ માર્ગ બંધ થાય છે
$(d)$ $K^+$ માર્ગ ખૂલે છે

  • A
    $b$ અને $d$
  • B
    $a$ અને $c$
  • C
    $b$ અને $c$
  • D
    $a$ અને $b$

Explore More

Similar Questions

વૈજ્ઞાનિક કારણો આપો:
$(1)$ ઉત્તેજિત ચેતાતંતુના વિસ્તારમાં,કોષરસસ્તરની અંદર ધન વીજભાર ઉત્પન્ન થાય છે.
$(2)$ કેટલાક પ્રાણીઓમાં ચેતા આવેગનું વહન ક્ષેપક (saltatory) હોય છે.

નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(a)$ વિશ્રામી રસપટલની આરપાર જોવા મળતા વીજસ્થિતિમાનના તફાવતને સક્રિય કલાવીજસ્થિતિમાન કહે છે.
$(b)$ સક્રિય કલાવીજસ્થિતિમાનના સર્જન માટે $Na^+$ આયનો જવાબદાર છે.
$(c)$ ચેતા ઉર્મિવેગ એ સક્રિય કલાવીજસ્થિતિમાન છે.

ક્રોનાક્સી (Chronaxie) એટલે શું?

$A$ : $Na^+, K^+$ અને પ્રોટીનની સાંદ્રતામાં અસંતુલન સ્થિતિમાન (resting potential) ઉત્પન્ન કરે છે.
$R$ : $Na^+$ અને $K^+$ ની અસમાન વહેંચણી જાળવી રાખવા માટે,ચેતાકોષો વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરે છે.

સ્થિર કલા (resting membrane) ની આરપાર આયનિક ઢાળ જાળવી રાખવા માટે,સોડિયમ-પોટેશિયમ પંપ શું વહન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo