$DDT$ અવશેષો, જૈવિક વિશાલનને કારણે આહાર જાળમાં ઝડપથી પસાર થાય છે. તેનું કારણ શું છે?

  • A

    જલદ્રાવ્યતા

  • B

    મેદદ્રાવ્યતા

  • C

    સામાન્ય ઝેરી પણું

  • D

    જલજ સજીવો માટે બીનઝેરી

Similar Questions

યોગ્ય જોડકા જોડો.

વિભાગ $- I$ વિભાગ $- II$
$(a)$ પર સંવર્ધન $(1)$ એપિસ ઈન્ડિકા
$(b)$ આંતરજાતિય સંકરણ $(2)$ નીલક્રાંતિ
$(c)$ મધમાખી $(3)$ ખચ્ચર
$(d)$ મસ્ત્યઉધોગ $(4)$ હિસારડેલ

કયા દેશના લોકો મધમાખી ઉછેરમાં વ્યાપારિક દ્રષ્ટિકોણથી રસ દાખવતા નથી ?

જુદાં- જુદાં ધાન્યો અને કઠોળના બીજ શું છે?

યોગ્ય જોડકાં જોડો 

કૉલમ $I$  કૉલમ $I$
$(a)$ $UV$ લાઇટ $(p)$ ભ્રૂણ સંવર્ધન
$(b)$ જીવરસનું અલગીકરણ $(q)$ વનસ્પતિ અંગ
$(c)$ ઓર્કિડ $(r)$ જંતુમુક્ત વાતાવરણ
$(d)$ નિવેશ્ય $(s)$ કેલસ સંવર્ધન

$S$ - વિધાન : દૂધની બનાવટો માનવીને પોષણ આપે છે.

$R$ - કારણ : ખચ્ચર નર ઘોડો અને માદા ગધેડાનું સંકરણ છે.