$DDT$ અવશેષો, જૈવિક વિશાલનને કારણે આહાર જાળમાં ઝડપથી પસાર થાય છે. તેનું કારણ શું છે?
જલદ્રાવ્યતા
મેદદ્રાવ્યતા
સામાન્ય ઝેરી પણું
જલજ સજીવો માટે બીનઝેરી
યોગ્ય જોડકા જોડો.
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ પર સંવર્ધન | $(1)$ એપિસ ઈન્ડિકા |
$(b)$ આંતરજાતિય સંકરણ | $(2)$ નીલક્રાંતિ |
$(c)$ મધમાખી | $(3)$ ખચ્ચર |
$(d)$ મસ્ત્યઉધોગ | $(4)$ હિસારડેલ |
કયા દેશના લોકો મધમાખી ઉછેરમાં વ્યાપારિક દ્રષ્ટિકોણથી રસ દાખવતા નથી ?
જુદાં- જુદાં ધાન્યો અને કઠોળના બીજ શું છે?
યોગ્ય જોડકાં જોડો
કૉલમ $I$ | કૉલમ $I$ |
$(a)$ $UV$ લાઇટ | $(p)$ ભ્રૂણ સંવર્ધન |
$(b)$ જીવરસનું અલગીકરણ | $(q)$ વનસ્પતિ અંગ |
$(c)$ ઓર્કિડ | $(r)$ જંતુમુક્ત વાતાવરણ |
$(d)$ નિવેશ્ય | $(s)$ કેલસ સંવર્ધન |
$S$ - વિધાન : દૂધની બનાવટો માનવીને પોષણ આપે છે.
$R$ - કારણ : ખચ્ચર નર ઘોડો અને માદા ગધેડાનું સંકરણ છે.