જૈવિક ખાતરના ઉપયોગથી પાકની ઉત્પાદકતા કેટલી વધે છે?

  • A

    $5 -10\%$

  • B

    $80-90\%$

  • C

    $10-20\%$

  • D

    $30-50\%$

Similar Questions

જમીનની માટીની રચના અને ફળદ્રુપતામાં સુધારા માટે શિમ્બીકુળની વનસ્પતિ અને ઘાસચારાની ફેરબદલીને શું કહે છે?

વનસ્પતિશાસ્ત્રની જે શાખા, ખોરાક, રેસાઓ અને લાકડું આપતી વનસ્પતિઓના અભ્યાસ સાથે સંકળાયેલ છે. તેને શું કહે છે?

જુદાં- જુદાં ધાન્યો અને કઠોળના બીજ શું છે?

માનવની પાયાની જરૂરિયાત કેટલી છે ?

કયા દેશના લોકો મધમાખી ઉછેરમાં વ્યાપારિક દ્રષ્ટિકોણથી રસ દાખવતા નથી ?