$1984$ માં ભોપાલ ગેસ દુર્ઘટના કોના લીકેજથી થઈ હતી?

  • A

    મિથાઈલ આઈસોસાઈનેટ

  • B

    સોડિયમ કાર્બોનેટ

  • C

    પોટેશિયમ આઈસોસાયનેટ

  • D

    સોડિયમ ડાયોક્સાઈડ

Similar Questions

નીચેના વિધાનો $(I -IV)$ વિચારો અને સાચો જવાબ ધરાવતો વિકલ્પ પસંદ કરો.
$I.$ એકકોષી સ્પાઈરૂલિના મોટા પ્રમાણમાં પ્રોટીન, ખનીજ તત્ત્વો અને વિટામિનો યુક્ત ખોરાક ઉત્પન્ન કરે છે.
$II.$ શરીરના વજનના પ્રમાણમાં સૂક્ષ્મજીવો મિથિલોફીલસ મીથાયલોટ્રોપસ એ ગાય કરતાં, એક દિવસમાં ઘણું વધારે પ્રોટીન ઉત્પન્ન કરે છે.
$III.$ સામાન્ય બટન મશરૂમ એ વિટામિન - $C$ સભર સ્રોત છે.
$IV$. ચોખાની જાત વિકસાવવામાં આવી છે તે કૅલ્શિયમ સભર હોય છે.

  • [AIPMT 2012]

બિલ્ડિંગમાં પ્રતિરોધકતા માટે વપરાતું જંતુનાશક કયું છે?

કયા દેશના લોકો મધમાખી ઉછેરમાં વ્યાપારિક દ્રષ્ટિકોણથી રસ દાખવતા નથી ?

નીચેના વિધાનો $(I-IV)$ - કાર્બનિક ખેતી સંદર્ભમાં આપેલ છે.
$I.$ બીટી કોટનનો જનીનિક રૂપાંતરિત પાકનો ઉપયોગ થાય છે.
$II.$ કુદરતી રીતે ઉત્પન્ન થતા કૉમ્પોસ્ટનું ઇનપુટ
$III.$ યુરિયા અને પેસ્ટીસાઇડૂસનો ઉપયોગ થતો નથી.
$IV.$ વિટામિન્સ અને મિનરલ સભર વેજીટેબલ ઉત્પન્ન થાય છે.
ઉપરનામાંથી કયાં વિધાન સાચાં છે ?

  • [AIPMT 2011]

નીચેના ($A$ થી $C$) વિધાનોમાં આપેલ ખાલી જગ્યા પૂરો.

$(A)$ કોઈપણ કોષ/નિવેશ્યનમાંથી સંપૂર્ણ છોડ ઉત્પન્ન થવાની ક્ષમતાને ......$(i)$ .......કહે છે.

$(B)$ ........$(ii)$........દ્વારા પ્રતિકારક જનીનના સ્થળાંતર થાય છે. બાદમાં લક્ષ્ય અને વનસ્પતિના સ્ત્રોત વચ્ચે ......$(iii)$ .......થાય છે.

$(C)$ ચોખાની વેરાયટી $IR8 $........$(iv) $ દેશમાં વિકસાવવામાં આવી હતી.