પેશી સંવર્ધન માધ્યમમાં પરાગરજમાંથી ભ્રૂણ બનવાનું કારણ શું છે?

  • A

    કોષીય સંપૂર્ણ ક્ષમતા

  • B

    અંગજનન

  • C

    બેવડું ફલન

  • D

    ટેસ્ટ ટ્યૂબ સંવર્ધન

Similar Questions

જીવાણુકીય $DNA $ મીથાઈલ સંકુલ દાખલ કરીને રૂપાંતરણ કરવામાં આવે છે. આ શાના માટે કરવામાં આવે છે?

પારજનીનિક ચોખા (ગોલ્ડનરાઈસમ) ને .......નાં વધુ ઉત્પાદન માટે વિકસાવવામાં આવ્યા છે.

વિધાન $A :$ કૅલસ સંવર્ધનની સાપેક્ષે સસ્પેન્શન સંવર્ધનમાં વૃદ્ધિ ઝડપી થાય છે. 

કારણ $R :$ રોટરી શેકરમાં માધ્યમમાં કલ્ચરને હલાવવાથી દ્રવ્યોનું સંમિશ્રણ અને વાતવિનિમય સરળતાથી થઈ શકે છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

બીઅર ......માંથી મેળવાય છે.

વિકાસશીલ દેશોમાં વધુ ફેલાવો ધરાવતા રતાંધળાપણાના રોગને નિવારવામાં ઉપયોગી જનીન પરિવર્તિત ખોરાકની જાતિ..

  • [AIPMT 2008]