ફળોને કૃત્રિમ રીતે પકવવા અને તેમાં રસાળતા લાવવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

  • A
    સોડિયમ ક્લોરાઇડ
  • B
    $IAA$
  • C
    ઇથિલીન વાયુ
  • D
    ક્વિનેટીન

Explore More

Similar Questions

વાયુરૂપ વનસ્પતિ અંતઃસ્ત્રાવ . . . . . . છે.

કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ વાયુ સ્વરૂપમાં જોવા મળે છે?

ઇથિલિન વાયુનો ઉપયોગ શેના માટે થાય છે?

આપેલ કાર્યો કયા વનસ્પતિ અંતઃસ્ત્રાવ સાથે સંબંધિત છે તે ઓળખો:
$I.$ અનાનસમાં પુષ્પસર્જનની શરૂઆત કરે છે
$II.$ આંબામાં પુષ્પસર્જન પ્રેરે છે
$III.$ મૂળની વૃદ્ધિ અને મૂળના રોમનો વિકાસ પ્રેરે છે
$I, II, III$ માટે સાચો ક્રમ પસંદ કરો.

એકમાત્ર વાયુરૂપ વનસ્પતિ અંતઃસ્ત્રાવ . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo