શરીરના ઈજા પામેલા ભાગમાંથી સતત રક્તસ્ત્રાવ થવાનું કારણ ..... ની ઉણપ છે.

  • A
    વિટામિન $A$
  • B
    વિટામિન $B$
  • C
    વિટામિન $K$
  • D
    વિટામિન $E$

Explore More

Similar Questions

જો $g$ એ પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ હોય,તો $m$ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા $R$ જેટલી ઊંચાઈ સુધી લઈ જવામાં સ્થિતિ ઊર્જામાં થતો વધારો કેટલો હશે?

નીચેનામાંથી કયો આલેખ અચળ વેગી ગતિ દર્શાવે છે?

જો રેખાઓ $ax^2+2hxy+by^2=0$ વચ્ચેનો લઘુકોણ $\frac{\pi}{4}$ હોય,તો $4h^2=$

$N_2O_5$ નું વિઘટન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે જે $N_2O_5 \to N_2O_4 + \frac{1}{2}O_2$ દ્વારા દર્શાવવામાં આવે છે. $15 \ min$ પછી ઉત્પન્ન થયેલ $O_2$ નું કદ $9 \ mL$ છે અને પ્રક્રિયાના અંતે તે $35 \ mL$ છે. તો વેગ અચળાંક કેટલો થાય?

નીચેના પાંચ વિધાનો ($a$ થી $e$) વાંચો અને બધા સાચા વિધાનો ધરાવતો વિકલ્પ પસંદ કરો:
$(a)$ મોસ અને લાઈકેન ખુલ્લા ખડકો પર વસાહત કરનાર પ્રથમ સજીવો છે.
$(b)$ $Selaginella$ એ સમબીજાણુક ત્રિઅંગી (pteridophyte) છે.
$(c)$ $Cycas$ ના કોરાલોઈડ મૂળમાં $VAM$ માયકોરાઈઝા હોય છે.
$(d)$ દ્વિઅંગીઓમાં મુખ્ય વનસ્પતિ દેહ જન્યુજનક (gametophytic) હોય છે,જ્યારે ત્રિઅંગીઓમાં તે બીજાણુજનક (sporophytic) હોય છે.
$(e)$ અનાવૃત બીજધારીઓમાં,નર અને માદા જન્યુજનક બીજાણુજનક પર આવેલા બીજાણુધાનીની અંદર હાજર હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo