માનવ પાચનતંત્રના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    કોલોન આરોહી,અવરોહી તથા ત્રાંસા ભાગો ધરાવે છે.
  • B
    પકવાશય (Duodenum) એ $C$ આકારની રચના છે.
  • C
    ટેનિયા (Teniae) અને હોસ્ટ્રા (Haustra) આંતરડાની સમગ્ર લંબાઈમાં આવેલા હોય છે.
  • D
    અતિવિકસિત રસાંકુરો (Villi) માત્ર નાના આંતરડા પૂરતા મર્યાદિત હોય છે.

Explore More

Similar Questions

$A-$ મુખગુહામાં આશરે $30\%$ સ્ટાર્ચનું પાચન લાળરસ એમાયલેઝ (ઇષ્ટતમ $pH\, 6.8$) દ્વારા થાય છે.
$R-$ મુખગુહામાં સ્ત્રવિત લાળમાં ઇલેક્ટ્રોલાઇટ્સ $(Na^+, K^+, Cl^-, HCO_3^-)$ અને ઉત્સેચકો,લાળરસ એમાયલેઝ અને લાયસોઝાઇમ હોય છે.

નીચે બે વિધાનો આપેલા છે:
$\text{વિધાન }I$: કાર્ડિયાક સ્ફિંક્ટર ખોરાકને જઠરમાંથી પકવાશયમાં પાછો જતો અટકાવે છે.
$\text{વિધાન }II$: પાઈલોરિક સ્ફિંક્ટર અન્નનળીમાંથી જઠરમાં ખોરાકના પ્રવાહનું નિયમન કરે છે.
ઉપરોક્ત બે વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

...... માં કેરોટિનમાંથી વિટામિન $A$ નું સંશ્લેષણ થાય છે.

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$a.$ લાયસોઝાઇમ $(i)$ $HCl$
$b.$ પેપ્ટિક કોષો $(ii)$ બેક્ટેરિયાનાશક ઉત્સેચક
$c.$ લાળ $(iii)$ અધોજીહ્વા ગ્રંથિ
$d.$ ઓક્સિન્ટિક કોષો $(iv)$ પેપ્સીનોજન

સાચું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo