કુટચક્રક પુષ્પવિન્યાસ કયા કુળનું લક્ષણ છે?

  • A

    કુકુરબીટેસી

  • B

    રુબિએસી

  • C

    લિલિએસી

  • D

    એસ્ટરેસી

Similar Questions

પતંગિયાકાર કલિકાવિન્યાસ ................ કુળની લાક્ષણિકતા છે.

અધઃસ્થ બીજાશયયુક્ત વનસ્પતિ ........ધરાવે છે.

ગ્રામીનીનાં પરિપુષ્પોને ..........કહે છે.

ક્રુસીફેરીનું સાચું પુષ્પસૂત્ર નોધો.

ગંડિકાયુક્ત મૂળ ધરાવતું કુળ ........છે.