સોલેનેસીનો જરાયુવિન્યાસ ......પ્રકારનો છે.
ચમવર્તી
ધારાવર્તી
અક્ષવર્તી
તલસ્થ
પતંગિયાકાર કલિકાવિન્યાસ ................ કુળની લાક્ષણિકતા છે.
પુષ્પવિન્યાસના પ્રકારથી નક્કી કરાતું કુળ
સોલેનેસીમાં સમૂહમાં કયું ફળ હોય છે?
જરાયુવિન્યાસ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
દલલગ્ન પુંકેસરો તેમાં જોવા મળે