બ્રાસીકેસીમાં જરાયુવિન્યાસ ......પ્રકારનો છે.
ચર્મવર્તી
ધારાવર્તી
અક્ષવર્તી
તલસ્થ
માલ્વેસીમાં પુષ્પવિન્યાસ સામાન્ય રીતે ..........પ્રકારનો હોય છે.
સલગમ (બ્રાસીકા રાપા) .........કુળ સાથે સંકળાયેલ છે.
પૃષ્ઠબાજુએથી જોડાયેલું અને એકકોષ્ઠીય પરાગાશય એ શેનું વિશિષ્ટ લક્ષણ છે?
દલલગ્ન અને સંપરાગ પુંકેસર ....... માં જોવા મળે છે.
નીચે પૈકી કયા કુળમાં દિર્ઘસ્થાયી વજ્રચક્ર નાં ફળ પ્રકીર્ણનમાં મદદ કરે છે?