બ્રાસીકેસીમાં જરાયુવિન્યાસ ......પ્રકારનો છે.

  • A

    ચર્મવર્તી

  • B

    ધારાવર્તી

  • C

    અક્ષવર્તી

  • D

    તલસ્થ

Similar Questions

માલ્વેસીમાં પુષ્પવિન્યાસ સામાન્ય રીતે ..........પ્રકારનો હોય છે.

સલગમ (બ્રાસીકા રાપા) .........કુળ સાથે સંકળાયેલ છે.

પૃષ્ઠબાજુએથી જોડાયેલું અને એકકોષ્ઠીય પરાગાશય એ શેનું વિશિષ્ટ લક્ષણ છે?

દલલગ્ન અને સંપરાગ પુંકેસર ....... માં જોવા મળે છે.

  • [AIPMT 1991]

નીચે પૈકી કયા કુળમાં દિર્ઘસ્થાયી વજ્રચક્ર નાં ફળ પ્રકીર્ણનમાં મદદ કરે છે?