અનાવૃત્ત બીજધારી વનસ્પતિનું રાળવાહિની .........નું દૃષ્ટાંત છે.

  • A

    આંતરકોષીય અવકાશ

  • B

    વિયુક્તિજાતગુહા

  • C

    લયજાત ગુહા

  • D

    રસધાની ધરાવતાં સંગ્રહિત પદાર્થો

Similar Questions

ટાયલોઝ તરીકે ઓળખાતા ફુગ્ગા જેવા આકારની રચના શું છે ?

  • [NEET 2016]

વનસ્પતિના પર્ણોમાં વાતવિનિમય માટે કઈ સપાટી વધુ સારી અનુકૂલિત કહેવાય ?

દ્વિતીય વૃદ્ધિના અભ્યાસમાં નીચેનામાંથી કઈ જોડ યોગ્ય છે?

વાયુરંધ્રના સહાયકકોષો $..........$ નું રૂપાંતરણ છે.

જો પ્રકાંડ પરિવેષ્ટિત હોય તો-