કેઝમોગેમી અવસ્થા છે, જયાં......

  • A

    પુષ્પો બીડાયેલા રહે છે.

  • B

    પુષ્પો ગેરહાજર હોય છે.

  • C

    પુષ્પો ખુલ્લા રહે છે.

  • D

    પુષ્પો યુકતદલી રહે છે

Similar Questions

સ્વ-પરાગનયન એટલે........

......માં પક્ષી દ્વારા પરાગનયન થતું જોવા મળે છે.

નીચેનામાંથી કયું જનીનીક દ્રષ્ટિએ સ્વફલન અને કાર્યાત્મક રીતે પરપરાગનયન છે?

નીચેનામાંથી કયું સંવૃત પુષ્પનું લક્ષણ નથી?

વેલિસ્નેરિયામાં પરાગનયન માટે અયોગ્ય વિક્લપ પસંદ કરો.