કેઝમોગેમી અવસ્થા છે, જયાં......
પુષ્પો બીડાયેલા રહે છે.
પુષ્પો ગેરહાજર હોય છે.
પુષ્પો ખુલ્લા રહે છે.
પુષ્પો યુકતદલી રહે છે
કઈ વનસ્પતિના માદા પુષ્પો પાણીમાં નિમગ્ન હોય છે?
સૌથી વધુ પ્રભાવી પરાગવાહક નીચેનામાંથી કોણ?
આ પ્રકારના પરાગનયનમાં જનીનીક ભિન્નતા આવવાની શક્યતાઓ સૌથી વધુ હોય છે ?
જળકુંભી (આઈકોર્નિયા) અને કમળમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે?
યુકા અને ફૂદાં માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.