કેઝમોગેમી અવસ્થા છે, જયાં......

  • A

    પુષ્પો બીડાયેલા રહે છે.

  • B

    પુષ્પો ગેરહાજર હોય છે.

  • C

    પુષ્પો ખુલ્લા રહે છે.

  • D

    પુષ્પો યુકતદલી રહે છે

Similar Questions

કઈ વનસ્પતિના માદા પુષ્પો પાણીમાં નિમગ્ન હોય છે?

સૌથી વધુ પ્રભાવી પરાગવાહક નીચેનામાંથી કોણ?

આ પ્રકારના પરાગનયનમાં જનીનીક ભિન્નતા આવવાની શક્યતાઓ સૌથી વધુ હોય છે ?

જળકુંભી (આઈકોર્નિયા) અને કમળમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે?

  • [NEET 2016]

યુકા અને ફૂદાં માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.