અસાફોટિડા ...... માંથી મેળવવામાં આવે છે.
પ્રકાંડનાં રકતસ્ત્રાવ
ફળોનાં નિષ્કર્ષણ
મૂળનાં રસસ્ત્રાવ
પર્ણોનાં નિષ્કર્ષણ
શરીરમાં તૈયાર એન્ટિબોડી દાખલ કરવામાં આવે તો તેને ......... કહેવાય છે.
ચોથીયો જવર એ દર $72$ કલાકે તાવના ફરી થવાથી ઓળખી શકાય છે, અને તે.........થી થાય છે.
પ્રાચીન ભારતમાં નીચેના પૈકી કોને ઔષધોના પિતા તરીકે ઓળખવામાં આવતા હતા?
$A$ - ધૂમ્રપાનથી શરીરમાં $O_2$, નું પ્રમાણ વધે છે. $R$ - નિકોટીન એડ્રીનલ ગ્રંથિને ઉત્તેજીત કરે છે.
બરોળ મુખ્યત્વે આ કોષો ધરાવે છે........
$( i )$ ભક્ષકકોષો $( ii )$ લસિકાકોષો $( iii )$ સ્થંભકોષો $( iv )$ માસ્ટકોષો