કઇ ઔષધ ઉંચા રુધિરદાબને ઘટાડવા માટે વપરાય છે?
મોર્ફિન
રેસર્પિન
ઝિન્જીબેરીન
કિવનીડીન
મૂત્રપિંડ પ્રત્યારોપણના સંદર્ભમાં નીચે આપેલાં ચાર વિધાનો $(i-iv)$ ધ્યાનમાં લો અને તે પૈકીનાં બે સાચાં વિધાન પસંદ કરો.
$(i)$ મૂત્રપિંડના પ્રત્યારોપણમાં ગ્રાહી વ્યક્તિ યોગ્ય હોય તો તેને પ્રતિકારક અવરોધકો લાંબા સમય સુધી લેવાં પડે છે.
$(ii)$ કોષ આધારિત પ્રતિકારક પ્રતિચાર એ પ્રત્યારોપણનો અસ્વીકાર કરે છે. (નકારે છે)
$(iii)$ $B$ લસિકાકણો એ પ્રત્યારોપણનો અસ્વીકાર કરવા માટે જવાબદાર છે.
$(iv)$ પ્રત્યારોપક કરેલ મૂત્રપિંડનો સ્વીકાર કરવો કે અસ્વીકાર કરવો એ ચોક્કસ પ્રકારના ઇન્ટરફેરોન પર આધાર રાખે છે.
નીચેનામાંથી કયાં રુધિરકોષો ભક્ષણ કરી શકે છે ?
અમુક ચોક્કસ ઋતુમાં અસ્થમા (દમ) નું પ્રમાણ વધવું તે શેને આધારિત છે ?
કેન્સર પ્રેરતા કાર્સિનોજનમાં બીન આયોનીક કિરણોમાં ...... નો સમાવેશ કરી શકાય છે?
કઇ બે જાતિ દ્વારા મેલેરિયા ઉથલો મારે છે?