કોષ વિભાજનના સક્રિય તબક્કાઓના અભ્યાસ માટે કયું સૂક્ષ્મદર્શકયંત્ર સૌથી વધુ યોગ્ય છે?

  • A
    $EM$
  • B
    $SEM$
  • C
    ફેઝ-કોન્ટ્રાસ્ટ સૂક્ષ્મદર્શકયંત્ર
  • D
    સરળ સૂક્ષ્મદર્શકયંત્ર

Explore More

Similar Questions

$S -$ વિધાન: કોષનું કાર્યક્ષમ કદ અર્ધીકરણ દ્વારા જળવાય છે.
$R -$ કારણ: સજીવોમાં પેઢી દર પેઢી ચોક્કસ પ્રકારનાં અને નિશ્ચિત સંખ્યામાં રંગસૂત્રો સમવિભાજન દ્વારા જળવાય છે.

$A$ : ગોલ્ગી બોડીઝ અને $ER$ પ્રારંભિક પ્રોફેઝમાં અદ્રશ્ય થઈ જાય છે.
$R$ : તેમનું પુનર્ગઠન તબક્કો એનાફેઝ છે.

નીચેના જોડકાં માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો:
યાદી-$I$યાદી-$II$
$(1)$ ભાજનાવસ્થા-$I$$(a)$ રંગસૂત્રોની સંખ્યા પિતૃકોષ કરતા અડધી થાય છે
$(2)$ ભાજનોતરાવસ્થા-$I$$(b)$ પ્રત્યેક રંગસૂત્ર સેન્ટ્રોમિયરથી વિભાજીત થઈ એકલસૂત્ર બનાવે છે
$(3)$ ભાજનોતરાવસ્થા-$II$$(c)$ સમજાત રંગસૂત્રો વિષુવવૃત્તીય તલ પર જોડ બનાવે છે
$(4)$ અંત્યાવસ્થા-$II$$(d)$ સમજાત રંગસૂત્રો વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે

Drosophila ની લાળ ગ્રંથિઓમાં પોલિટિન રંગસૂત્રો શેના પરિણામે બને છે?

કોષ વિભાજન દરમિયાન કયું રંગસૂત્ર ગુમાવી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo