નીચેનામાંથી કયા પ્રકારનું કોષવિભાજન એ ઉપાસ્થિકોષ (chondrocytes),પેરામિશિયમનું મહાકેન્દ્રક અને ભ્રુણીય પટલનું લક્ષણ છે?

  • A
    સૂત્રીભાજન (Mitosis)
  • B
    અર્ધીકરણ (Meiosis)
  • C
    ક્રિપ્ટોમાઈટોસીસ (Cryptomitosis)
  • D
    અસૂત્રીભાજન (Amitosis)

Explore More

Similar Questions

...$A$.... તબક્કામાં,$RNAs$ અને પ્રોટીનનું સંશ્લેષણ થાય છે જે કોષની વૃદ્ધિ અને $DNA$ ના સ્વયંજનન માટે જરૂરી છે. જ્યારે તે ...$B$... તબક્કો છે,જ્યાં પ્રોટીનનું સંશ્લેષણ થાય છે જે સ્પિન્ડલ (તર્કુ) નિર્માણ અને સમભાજન ચાલુ રાખવા માટે જરૂરી છે.
આપેલ વિધાન પૂર્ણ કરવા માટે $A$ અને $B$ ને ઓળખો.

કોષકેન્દ્રના વિભાજન વગર રંગસૂત્રોના દ્વિગુણનને શું કહેવાય છે?

સમવિભાજન (Mitosis) દરમિયાન શું થાય છે?

વિધાન $X$ : અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન જનીનદ્રવ્યનું સ્વયંજનન માત્ર એક જ વાર થાય છે.
વિધાન $Y$ : ઇન્ટરકાઇનેસિસ દરમિયાન જનીનદ્રવ્યનું સ્વયંજનન થતું નથી.

સાચા વિધાનો પસંદ કરો.
$A$. ટેટ્રાડ (ચતુષ્ક) નિર્માણ લેપ્ટોટીન દરમિયાન જોવા મળે છે.
$B$. એનાફેઝ દરમિયાન,સેન્ટ્રોમિયર વિભાજિત થાય છે અને રંગસૂત્રિકાઓ અલગ થાય છે.
$C$. ટર્મિનલાઇઝેશન પેકીટીન દરમિયાન થાય છે.
$D$. ટેલોફેઝ દરમિયાન કોષકેન્દ્રિકા,ગોલ્ગી સંકુલ અને $ER$ પુનઃનિર્માણ પામે છે.
$E$. વ્યતિકરણ (Crossing over) સમજાત રંગસૂત્રોની ભગિની રંગસૂત્રિકાઓ (sister chromatids) વચ્ચે થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo