ભારતીય પરિસ્થિતિ વિધાના પિતા ..........છે.
પ્રો.આર. મિશ્રા
જી. એસ.પુરી
એસ.સી.પંડ્યા
પ્રો.એન. ડુપગેન
કીટનાશક તરીકે $DDT$ ની શું ત્રુટિ છે?
કયાં વૈજ્ઞાનિકે નિવસનતંત્ર શબ્દ પ્રયોજયો.
જલઆરંભી અનુક્રમણ અને શુષ્ક આરંભી અનુક્રમણનો અંત $...........$ માં થાય છે.
નિવસનતંત્રમાં ........ સ્થાયી હોતા નથી.
નિવનતંત્રકીય સેવાઓની એક વર્ષની અંદાજિત કિંમત લગભગ $.........$ મૂકી છે.