આયુ બંધારણની સમગુણોત્તર રજુઆત ........નું લક્ષણ છે.
નિવસનતંત્ર
જૈવિક સમુદાય
વસ્તી
દૃશ્યભૂમિ
વસ્તીગીચતાને અસર કરતાં મુખ્ય પરીબળમાં કોનો સમાવેશ થતો નથી.
$.......$ એ વસતિ ગીચતામાં વધારો કરનારું પરિબળ છે.?
વસ્તી વૃદ્ધિનું મુખ્ય પરિબળઃ-
Verhulst - pearl logistic growth નું સૂત્ર.........
નીચે પૈકી કર્યું તેના જીવનગાળા પર્યત માત્ર એક જ વાર પુષ્પોભવ કરે છે ?