નિવસનતંત્ર કે જેને સરળતાથી નુકસાન પહોંચાડી શકાય છે, પરંતુ થોડા સમય પછી, પાછુ મેળવી પણ શકાય છે, જોનુકસાનની અસર અટકી જશે (બંધ થઈ જાય) તો ......ધરાવશે.
ઉંચી સ્થિરતા અને ઓછુ પ્રતિસ્થિતિવ
ઓછી સ્થિરતા અને ઓછુ પ્રતિસ્થિતિવ
ઊંચી સ્થિરતા અને ઊંચુ પ્રતિસ્થિતિવ
ઓછી સ્થિરતા અને ઊંચુ પ્રતિસ્થિતિવ
આપેલા વિધાનો વાંચો અને તેમાંથી કેટલા વિધાનો સાચા છે, તે જણાવો.
$(1)$ અનુક્રમણમાં દ્વિતીય અનુક્રમણ એ ભૂમીની સ્થિતિ અને પાણીની પ્રાપ્તિ પર આધાર રાખે છે
$(2)$ હવા, પાણી, જમીન એ નિવસનતંત્રનાં અજૈવિક પરીબળો છે
$(3)$ નિવસનતંત્રનાં બંધારણમાં પોષક દ્રવ્યોનું ચક્રીયકરણ અને ઊર્જાનાં એકમાર્ગીય વહનનો સમાવેશ થાય છે
$(4)$ નિવસનતંત્રમાં ઊર્જાનો પ્રાથમિક સ્ત્રોત સૂર્ય છે
સજીવોનાં શુષ્ક વજનમાં...$A$...$\%$ કાર્બન છે અને સમગ્ર પૃથ્વી પરનાં કુલ કાર્બનમાં...$B$...$\%$ કાર્બન દરિયામાં ઓગળેલો છે તથા વાતાવરણમાં કુલ કાર્બનનાં માત્ર..$C$.. $\%$ કાર્બન છે.
$A-B-C$
કીટનાશક તરીકે $DDT$ ની શું ત્રુટિ છે?
નીચેનામાંથી ...... નિવસનતંત્રનો સમાવેશ કૃત્રિમ નિવસનતંત્રમાં થાય છે?
ઊર્જા પ્રવાહ......... જોવા મળે છે એટલે કે, સુર્યમાંથી ઉત્પાદકોમાંઅને તેમાંથી ઉપભોગીઓમાં.