નિવસનતંત્ર કે જેને સરળતાથી નુકસાન પહોંચાડી શકાય છે, પરંતુ થોડા સમય પછી, પાછુ મેળવી પણ શકાય છે, જોનુકસાનની અસર અટકી જશે (બંધ થઈ જાય) તો ......ધરાવશે.

  • A

    ઉંચી સ્થિરતા અને ઓછુ પ્રતિસ્થિતિવ

  • B

    ઓછી સ્થિરતા અને ઓછુ પ્રતિસ્થિતિવ

  • C

    ઊંચી સ્થિરતા અને ઊંચુ પ્રતિસ્થિતિવ

  • D

    ઓછી સ્થિરતા અને ઊંચુ પ્રતિસ્થિતિવ

Similar Questions

આપેલા વિધાનો વાંચો અને તેમાંથી કેટલા વિધાનો સાચા છે, તે જણાવો.

$(1)$ અનુક્રમણમાં દ્વિતીય અનુક્રમણ એ ભૂમીની સ્થિતિ અને પાણીની પ્રાપ્તિ પર આધાર રાખે છે

$(2)$ હવા, પાણી, જમીન એ નિવસનતંત્રનાં અજૈવિક પરીબળો છે

$(3)$ નિવસનતંત્રનાં બંધારણમાં પોષક દ્રવ્યોનું ચક્રીયકરણ અને ઊર્જાનાં એકમાર્ગીય વહનનો સમાવેશ થાય છે

$(4)$ નિવસનતંત્રમાં ઊર્જાનો પ્રાથમિક સ્ત્રોત સૂર્ય છે

સજીવોનાં શુષ્ક વજનમાં...$A$...$\%$ કાર્બન છે અને સમગ્ર પૃથ્વી પરનાં કુલ કાર્બનમાં...$B$...$\%$ કાર્બન દરિયામાં ઓગળેલો છે તથા વાતાવરણમાં કુલ કાર્બનનાં માત્ર..$C$.. $\%$ કાર્બન છે.

$A-B-C$

કીટનાશક તરીકે $DDT$ ની શું ત્રુટિ છે?

  • [AIPMT 1994]

નીચેનામાંથી ...... નિવસનતંત્રનો સમાવેશ કૃત્રિમ નિવસનતંત્રમાં થાય છે?

ઊર્જા પ્રવાહ......... જોવા મળે છે એટલે કે, સુર્યમાંથી ઉત્પાદકોમાંઅને તેમાંથી ઉપભોગીઓમાં.