હાલમાં ભારતની સરકારે પેટ્રોલમાં આલ્કોહોલની મિલાવટ માટે મંજૂરી આપેલી છે. પેટ્રોલમાં કેટલા ટકા આલ્કોહોલની મિશ્રણ માટેની મંજૂરી મળેલ છે?

  • A

    $5\%$

  • B

    $2.5\%$

  • C

    $10-15\%$

  • D

    $10\%$

Similar Questions

સામાન્ય વ્યક્તિનું અને સીકલ સેલ દર્દીનું રૂધિર હિમોગ્લોબીન ઈલેક્ટ્રોફોરેટીક ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ......જાવા મળશે.

નીચેના પૈકી દૈહિક સંકરણનું ઉદાહરણ કયું છે?

વનસ્પતિ પેશીસંવર્ધનમાં કઈ પ્રક્રિયાને કારણે માધ્યમના કદમાં ઘટાડો થાય છે?

કીટકના શરીરના કયા ભાગમાં આલ્કલી $pH$ હોય છે ?

નીચે આપેલા માંથી સાચા વાક્યો શોધો.

$(i)$ લાંબા સમય માટે સુષુપ્ત રહેતા બિજમાં ભ્રૂણસંવર્ધનથી પ્રાંકૂરો વિકસાવી શકાય છે.

$(ii)$ ભ્રૂણ સંવર્ધનમાં ભ્રૂણને બહાર કાઢીને સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.

$(iii)$ વાલના બીજમાં સંચીત ખોરાક હોતો નથી.

$(iv)$ ઝડપી ક્લોન વિસ્તરણએ સસ્પેન્શન સંવર્ધનનું પ્રયોજન છે.