પરંપરાગત ઉર્જા સ્ત્રોતોની તુલનામાં બાયોગેસ કેવી રીતે ફાયદાકારક છે?

  • A
    ઉર્જાના સ્ત્રોત તરીકે વધુ કાર્યક્ષમ
  • B
    સારા ખાતર તરીકે ઉપયોગી
  • C
    રોગાણુઓના ફેલાવાને અટકાવે છે
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

વિધાન $A$: છાણનો ઉપયોગ બાયોગૅસના ઉત્પાદન માટે કરવામાં આવે છે.
કારણ $R$: ગાયના છાણમાં મિથેનોજિન્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

બાયોગેસનું બંધારણ શું છે?

મોહન બાયોગેસના ફાયદાઓ વિશે એક અહેવાલ લખી રહ્યો હતો:
$i$. તે સસ્તું અને સુરક્ષિત છે
$ii$. રસોઈ માટે વાપરી શકાય છે
$iii$. સરળતાથી પરિવહન કરી શકાય છે
$iv$. પ્રદૂષણ ફેલાવે છે
ઉપરનામાંથી કયું વિધાન ખોટી રીતે નોંધવામાં આવ્યું છે?

મિથેનોજેન્સ,ખાસ કરીને $Methanobacterium$,સેલ્યુલોઝયુક્ત પદાર્થો પર અજારક રીતે વૃદ્ધિ પામે છે અને શું ઉત્પન્ન કરે છે?
$I.$ મિથેન
$II.$ કાર્બન ડાયોક્સાઇડ
$III.$ ઓક્સિજન
$IV.$ ઇથેન
સાચો વિકલ્પ પસંદ કરો.

$Methanogens$ (મિથોનોજન્સ) માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo