જાવા માનવની મસ્તિષ્ક ક્ષમતા કેટલી હતી?
$400$$cc$
$650$$cc$
$900$$cc$
$1450$$cc$
આકૃતિને ઓળખો.
કોણે એવું દર્શાવ્યું કે પૃથ્વી પરના સજીવો એકમેક સાથે તો સમાનતાદર્શાવે છે પણ વર્ષો પહેલાંના સજીવો સાથે પણ તેની સમાનતા છે.
અશ્મિઓની ઉમર ભૂતકાળમાં સામાન્ય રીતે રેડિયો કાર્બન પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવતી હતી અને પથ્થરમાં રહેલ રેડિયો - ઍક્ટિવ તત્ત્વોને આવરી લેતી બીજી પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવતી હતી. વધુ ચોક્કસ પદ્ધતિઓ કે જેઓનો હાલમાં ઉપયોગ કરવામાં આવે છે અને સજીવોના જુદા-જુદા જૂથોના ઉત્ક્રાંતિ સમયના પુનરાવર્તન માટે વપરાય છે કે જેમાં નીચેનો સમાવેશ..
નીચેનામાંથી કયો પ્રયોગ સૂચવે છે કે સૌથી સફળ સજીવો એેકાએક સ્વયં રીતે અજૈવિક પદાર્થો માંથી ઉદ્દભવ્યા ન હોય?
શક્કરિયું અને બટાકા તેનાં ઉદાહરણ છે.