એક વ્યક્તિ કે જેમનું રૂધિરજૂથ $ABO$ સમૂહમાં આવેલું છે. પરંતુ તે જાણીતું નથી અને તેમણે અકસ્માતમાં ખૂબ જ રૂધિર ગુમાવ્યું છે અને તેને તરત રક્તદાનની આવશ્યકતા છે. તેના એક મિત્ર એ તરત રક્તદાન કરવા માટે પોતાને રજૂ કર્યો અને તેમની પાસે પોતાનાં રૂધિરજૂથનું પ્રમાણિત સર્ટિફિકેટ પણ છે. તો તે રક્તદાન કરેલા મિત્રનું રૂધિરજૂથ કયા પ્રકારનું હશે?
$B$ પ્રકાર
$AB$ પ્રકાર
$O$ પ્રકાર
$A$ પ્રકાર
મનુષ્યમાં $ABO$ રૂધિરજૂથના ત્રણ જુદાજુદા વૈકલ્પિક કારક કેટલા જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર ઉત્પન્ન કરશે?
એક દંપતિને ચાર સંતાનો છે, જેના રુધિરજૂથ અનુક્રમે $A, AB, A$ અને $O$ છે, તો દંપતિના રુઘિરજૂથના જનીનપ્રકાર કેવા હશે ?
એક જ જોડનાં બન્ને વૈકિલ્પક જનીનો વિષમયુગ્મી અવસ્થામાં અભિવ્યકિત દર્શાવતા હોય તો તેવું નીચેનામાંથી ...માં જોઈ શકાય?
કયા તર્કને સંકરણ દ્વારા દર્શાવવામાં આવ્યો છે જેમાં $F_1$ પેઢી બંને પિતૃ સાથે મળતી આવે છે?
જ્યારે પ્રભાવી અને પ્રચ્છન્ન કારકો પોતાનાં લક્ષણો એક સાથે દર્શાવે, તો તેને..... કહે છે.