મેન્ડલે એક સંકરણના પ્રયોગ પરથી કેટલાક તારણોને કાઢ્યા, તો નીચેનામાંથી કયું સત્ય નથી.
લક્ષણો વિસ્તૃત એકમ દ્વારા નિયંત્રિત છે જેને કારકો કહે છે.
કારકો જોડમાં હોય છે.
કારકોની એકસમાન જોડમાં જોડમાંનો એક સભ્ય એ બીજો પર પ્રભાવી હોય છે.
પ્રભાવીપણાનો સિધ્ધાંત એમ પણ દર્શાવે છે કે $F_2$ માં $3 : 1$ નું પ્રમાણ હોય છે.
એક સંકરણનાં પ્રયોગમાં જનીન સ્વરૂપનું પ્રમાણ
સંકરણમાં $45$ ઊંચા અને $15$ નીચા છોડ ઉત્પન્ન થાય છે. પિતૃનો જનીન પ્રકાર ..... હોય.
પ્રભુતાના નિયમ માટે અસંગત છે.
લક્ષણોની અભિવ્યક્તિ માટે જનીન ફક્ત ક્ષમતા અને વાતાવરણ તક પૂરી પાડે છે. આ વિધાનની સત્યતા ચકાસો.
પુનેટ સ્કવેરથી મળતું સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર દર્શાવો.