મેન્ડલે એક સંકરણના પ્રયોગ પરથી કેટલાક તારણોને કાઢ્યા, તો નીચેનામાંથી કયું સત્ય નથી.

  • A

    લક્ષણો વિસ્તૃત એકમ દ્વારા નિયંત્રિત છે જેને કારકો કહે છે.

  • B

    કારકો જોડમાં હોય છે.

  • C

    કારકોની એકસમાન જોડમાં જોડમાંનો એક સભ્ય એ બીજો પર પ્રભાવી હોય છે.

  • D

    પ્રભાવીપણાનો સિધ્ધાંત એમ પણ દર્શાવે છે કે $F_2$ માં $3 : 1$ નું પ્રમાણ હોય છે.

Similar Questions

કારક કે જે તેની અસર બીજાની હાજરીમાં અભિવ્યક્ત કરી શકતું નથી તેને..... કહેવાય છે.

એક જ પ્રકારના બંને કારકો ધરાવતો સજીવ ……… છે.

  • [AIPMT 1992]

એક જ જનીન સ્થાનવાળી સમયુગ્મી માદા અને વિષમયુગ્મી નરના સંકરણથી પ્રાપ્ત પ્રથમ સંતતિ પેઢીના સ્વરૂપ પ્રકાર વિતરણને પુનેટ સ્કવેર બનાવીને નિર્દેશિત કરો.

વનસ્પતિનો જીનોટાઈપ જે પ્રભાવી ફીનોટાઇપ દર્શાવે છે. તે .... દ્વારા નક્કી થઈ શકે છે.

  • [AIPMT 2010]

કસોટી સંકરણનો ઉપયોગ જાણવા માટે થાય છે.........