જો જનીન પ્રભાવી હોય તો ................

  • A

    તે તેની અસર માટે સમયુગ્મી તબક્કામાં જ અભિવ્યક્ત કરે છે.

  • B

    તે માત્ર વિષમયુગ્મી અવસ્થામાં જ અભિવ્યક્ત થાય છે.

  • C

    તે સમયુગ્મી અને વિષમયુગ્મી અવસ્થા એમ બંનેમાં અભિવ્યક્ત થાય છે.

  • D

    તે કોઈપણ અવસ્થામાં અભિવ્યક્ત થતા નથી.

Similar Questions

વનસ્પતિનો જીનોટાઈપ જે પ્રભાવી ફીનોટાઇપ દર્શાવે છે. તે .... દ્વારા નક્કી થઈ શકે છે.

  • [AIPMT 2010]

જો સમયુગ્મી લાલ પુષ્પ(પ્રભાવી) ધરાવતી વનસ્પતિનું સંકરણ સફેદ પુષ્પ(પ્રચ્છન્ન) ધરાવતી વનસ્પતિ સાથે કરવામાં આવે, તો સંતતિ.... હશે.

મેન્ડલે આનુવંશિકતાના કેટલા સિદ્ધાંત આપ્યા હતા?

પ્રચ્છન્ન લક્ષણ એ છે કે જે -

એક જ પ્રકારના બંને કારકો ધરાવતો સજીવ ……… છે.

  • [AIPMT 1992]