જો જનીન પ્રભાવી હોય તો ................
તે તેની અસર માટે સમયુગ્મી તબક્કામાં જ અભિવ્યક્ત કરે છે.
તે માત્ર વિષમયુગ્મી અવસ્થામાં જ અભિવ્યક્ત થાય છે.
તે સમયુગ્મી અને વિષમયુગ્મી અવસ્થા એમ બંનેમાં અભિવ્યક્ત થાય છે.
તે કોઈપણ અવસ્થામાં અભિવ્યક્ત થતા નથી.
વનસ્પતિનો જીનોટાઈપ જે પ્રભાવી ફીનોટાઇપ દર્શાવે છે. તે .... દ્વારા નક્કી થઈ શકે છે.
જો સમયુગ્મી લાલ પુષ્પ(પ્રભાવી) ધરાવતી વનસ્પતિનું સંકરણ સફેદ પુષ્પ(પ્રચ્છન્ન) ધરાવતી વનસ્પતિ સાથે કરવામાં આવે, તો સંતતિ.... હશે.
મેન્ડલે આનુવંશિકતાના કેટલા સિદ્ધાંત આપ્યા હતા?
પ્રચ્છન્ન લક્ષણ એ છે કે જે -
એક જ પ્રકારના બંને કારકો ધરાવતો સજીવ ……… છે.