વનસ્પતિ તથા ડ્રોસોફિલામાં કરાતું કસોટી સંકરણ.....નો સમાવેશ કરે છે.
પ્રભાવી કરાકો ધરાવતાં બે જનીન પ્રકાર વચ્ચે
પ્રચ્છન્ન કરાકો ધરાવતાં બે જનીન પ્રકાર વચ્ચે
બે $F_1$ સંકર વચ્ચે
પ્રચ્છન્ન જનીનપ્રકાર ધરાવતી અને $F_1$ સંકર વચ્ચે
કૃત્રિમ પસંદગી શું છે ? શું તમે વિચારો છો કે તે કુદરતી પસંદગીની પ્રક્રિયાને અસર કરે છે ? કેવી રીતે ?
પ્રભાવી સમજાત છે કે વિષમજાત તેનાં નિશ્ચયન માટે કરાતું સંકરણ ...... છે.
વનસ્પતિનો જીનોટાઈપ જે પ્રભાવી ફીનોટાઇપ દર્શાવે છે. તે .... દ્વારા નક્કી થઈ શકે છે.
એકકીય (સજીવ) પ્રચ્છન્ન અને પ્રભાવી બંને વૈકલ્પિક કારકો / વિકૃતિઓ રજૂ કરી શકે છે. કારણ કે ત્યાં ......... હોય છે.
નિશ્વયન માટે ઉપયોગી પદ્ધતિ જેના દ્વારા વ્યક્તિ સમયુગ્મી અથવા વિષમયુગ્મી છે એ જાણી શકાય તે..... છે.