અંડપતન પછી પુટિકા નાશ પામે છે અને રૂધિરથી ભરાય છે, જે શેનું નિર્માણ કરે છે ?
કોર્પસ લ્યુટીયમ
કોર્પસ હેમરેજીકમ
કોર્પસ આલ્બીકન્સ
કોર્પસ કેલોસમ
માદામાં જન્મ સમયે અંડકોષ કયાં સ્વરૂપે હોય છે ?
કયાં કોષમાં શુક્રકાયાન્તરણ થાય છે ?
વૈજ્ઞાનિક કારણ આપો : પ્રશુક્રકોષોને શુક્રકોષમાં ફેરવવા માટે શુક્રકાયાન્તરણ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.
અસંગત વિકલ્પ પસંદ કરો.
સસ્તનનાં પરિપક્વ શુક્રકોષનું શીર્ષ શેનું બનેલું છે ?