અંડપતન પછી પુટિકા નાશ પામે છે અને રૂધિરથી ભરાય છે, જે શેનું નિર્માણ કરે છે ?

  • A

    કોર્પસ લ્યુટીયમ

  • B

    કોર્પસ હેમરેજીકમ

  • C

    કોર્પસ આલ્બીકન્સ

  • D

    કોર્પસ કેલોસમ

Similar Questions

માદામાં જન્મ સમયે અંડકોષ કયાં સ્વરૂપે હોય છે ?

કયાં કોષમાં શુક્રકાયાન્તરણ થાય છે ?

વૈજ્ઞાનિક કારણ આપો : પ્રશુક્રકોષોને શુક્રકોષમાં ફેરવવા માટે શુક્રકાયાન્તરણ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. 

અસંગત વિકલ્પ પસંદ કરો.

સસ્તનનાં પરિપક્વ શુક્રકોષનું શીર્ષ શેનું બનેલું છે ?