વિખંડન દરમિયાન, ભ્રૂણ માટે શું સાચું છે ?

  • A

    કોષકેન્દ્રરસીય ગુણોત્તર બદલાતો નથી

  • B

    કદ વધતું નથી

  • C

    ઓક્સિજન ઓછો વપરાય છે.

  • D

    અર્ધીકરણ જેમ વિભાજન થાય છે.

Similar Questions

વિખંડનની પ્રક્રિયામાં શું ન થાય ?

મોરૂલા અવસ્થા બનવા સુધીમાં ફલીત અંડકોષ કેટલી વાર વિખંડન દર્શાવે છે ?

માનવમાં ફલન દરમિયાન અંડકોષમાં શુક્રકોષનો કયો  ભાગ દાખલ થાય છે ?

ગર્ભસ્થાપનની ક્રિયા વર્ણવો.

ગર્ભનાં કોષનું વિખંડન દરમિયાન શું થાય છે ?