વિખંડન દરમિયાન, ભ્રૂણ માટે શું સાચું છે ?

  • A

    કોષકેન્દ્રરસીય ગુણોત્તર બદલાતો નથી

  • B

    કદ વધતું નથી

  • C

    ઓક્સિજન ઓછો વપરાય છે.

  • D

    અર્ધીકરણ જેમ વિભાજન થાય છે.

Similar Questions

માણસમાં મોરૂલાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

યુગ્મનજ સમસૂત્રીભાજન દરમિયાન અંડવાહિનીનાં....માંથી પસાર થાય, ત્યારે વિખંડન થયું તેમ કહેવાય.

માણસમાં મોરૂલાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

  • [AIPMT 2010]

આપણા સમાજમાં સ્ત્રીઓને ઘણી વાર પુત્રીઓને જન્મ આપવા માટે જવાબદાર ગણવામાં આવે છે. તમે સમજાવી શકો છો કે આ સાચું કેમ નથી ?

ફલિતાંડ સ્થાપન પહેલાં અસંખ્ય વિકાસના તબક્કાઓમાંથી પસાર થાય છે. બધી જ અવસ્થાઓને ટૂંકમાં આકૃતિ દ્વારા વર્ણવો.