વિખંડન દરમિયાન, ભ્રૂણ માટે શું સાચું છે ?
કોષકેન્દ્રરસીય ગુણોત્તર બદલાતો નથી
કદ વધતું નથી
ઓક્સિજન ઓછો વપરાય છે.
અર્ધીકરણ જેમ વિભાજન થાય છે.
વિખંડનની પ્રક્રિયામાં શું ન થાય ?
મોરૂલા અવસ્થા બનવા સુધીમાં ફલીત અંડકોષ કેટલી વાર વિખંડન દર્શાવે છે ?
માનવમાં ફલન દરમિયાન અંડકોષમાં શુક્રકોષનો કયો ભાગ દાખલ થાય છે ?
ગર્ભસ્થાપનની ક્રિયા વર્ણવો.
ગર્ભનાં કોષનું વિખંડન દરમિયાન શું થાય છે ?